રાવણની વ્યાખ્યા

હું કહું એ જ સાચું એ હઠ એટલે રાવણ

મારું કીધેલું બધાએ કરવું જ પડે આ હઠ એટલે રાવણ

પોતાની ઈચ્છા બીજા પર થોપવી એ રાવણ

રાવણ ની વ્યખ્યા વિષ્ણુ પુરાણમાં આપેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top